ચૌહાણ પરિવાર, બામરોલી તરફથી દંઢાવ્ય કેળવણી ટ્રસ્ટને હાર્દિક શુભેચ્છા સહ...
મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા
સંવત ૨૦૫૯- વૈશાખ વદ-૩ રવિવાર તા.૧૮-૫-૨૦૦૩
દર વર્ષે વૈશાખ વદ-૩ના દિવસે, નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
(બામરોલી - અંબાસણ - ખદલપુર સમસ્ત ચૌહાણ પરિવાર)
શુભ સ્થળ : મુ. પો. બામરોલી, તા. દેત્રોજ, જિ. અમદાવાદ
રજી. નં. ઈ-૩૨૧૧ - તારીખ: ૧૫-૦૨-૧૯૭૮
(ITT Reg. No. : DIT (E) 1244137/06-07)
કાર્યાલય: F/110, સુપથ કોમ્પલેક્ષ, જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦૦૧૩
GJDV.kelavanitrust@gmail.com
+91 9227767733
સને ૧૯૭૨ માં સ્વ. શ્રી શાંતિલાલ અમથારામ ચૌહાણ (કોંઠાવાળા) તથા સ્વ. શ્રી ભગુભાઇ ચતુરભા ચૌહાણ અમથારામ ચૌહાણે રૂા.૭૦૦૦/-ની આર્થિક સહાય આપેલ તેથી તેમના નામે ટ્રસ્ટની રચના કરવામાં આવી અને ટ્રસ્ટનું (લીંચવાળા)ના સહયોગથી કેળવણી મંડળની શરૂઆત કરવામાં આવેલ હતી તેવું અનુમાન છે.