શ્રી બ્રહ્માણી માતા સઇજા પરિવાર

ઉવારસદ તરફથી દંઢાવ્ય કેળવણી ટ્રસ્ટને માતાજીની અસીમ કૃપા વરસી રહે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છા

ઉવારસદ ગામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંવત ૨૦૫૭ ચૈત્ર વદ - ૧૧ને ગુરૂવાર તા. ૧૯-૪-૨૦૦૧ દર વર્ષે ચૈત્ર વદ -૧૧ના દિવસે નવચંડી હવનનું આયોજન કરવા આવે છે.

અમારા પૂર્વજ શ્રી વસનભાઇ વિક્રમ સંવત ૧૭૦૨માં વૈશાખ સુદ-૪ને મંગળવારના રોજ સઇજ ગામથી નીકળી ઉવારસદ ગામે વસવાટ કરેલ. આથી અમારો ઉવારસદ ગામે વિ.સંવત ૧૭૦૨ થી વસવાટ છે.

આયોજકો

  • શ્રી ગુણવંતભાઇ શકરાભાઇ ચૌહાણ - પ્રમુખ - ૯૯૦૯૯૨૪૭૨
  • શ્રી જગદીશભાઇ કે. સોલંકી - ઉપપ્રમુખ : ૯૬૮૭૪૮૬૨૩૩
  • શ્રી જયંતિભાઇ એસ. જનસારી - મંત્રી
  • શ્રી મનુભાઇ એ. સોલંકી - સહમંત્રી : ૯૮૭૯૫૯૧૦૧૩
  • શ્રી રસિકભાઇ એ. સોલંકી - ખજાનચી : ૯૮૨૫૩૬૫૯૬૨
  • શ્રી હસમુખભાઇ આર. સોલંકી - કા.સભ્ય
  • શ્રી દશરથભાઇ આર. સોલંકી - કા.સભ્ય
  • શ્રી બળદેવભાઇ એમ. સોલંકી - કા. સભ્ય
  • શ્રી બીપીનભાઇ ડી. સોલંકી - કા.સભ્ય
  • સલાહકાર સભ્ય
  • શ્રી અમૃતભાઇ જી. સોલંકી ઃ ૯૮૨૪૯૯૦૮૫૧
  • શ્રી કનુભાઇ એસ. સોલંકીઃ ૯૪૨૭૩૦૩૧૨૩

શુભ સ્થળ : મુ.પો. ઉવારસદ, બજારમાં, જિ. ગાંધીનગર

Contact Us

રજી. નં. ઈ-૩૨૧૧ - તારીખ: ૧૫-૦૨-૧૯૭૮

(ITT Reg. No. : DIT (E) 1244137/06-07)

કાર્યાલય: F/110, સુપથ કોમ્પલેક્ષ, જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦૦૧૩

GJDV.kelavanitrust@gmail.com

+91 9227767733

Quick Links

About

સને ૧૯૭૨ માં સ્વ. શ્રી શાંતિલાલ અમથારામ ચૌહાણ (કોંઠાવાળા) તથા સ્વ. શ્રી ભગુભાઇ ચતુરભા ચૌહાણ અમથારામ ચૌહાણે રૂા.૭૦૦૦/-ની આર્થિક સહાય આપેલ તેથી તેમના નામે ટ્રસ્ટની રચના કરવામાં આવી અને ટ્રસ્ટનું (લીંચવાળા)ના સહયોગથી કેળવણી મંડળની શરૂઆત કરવામાં આવેલ હતી તેવું અનુમાન છે.

Get In Touch


©Copyright ગુજરાતી જનક્ષત્રિય દંઢાવ્ય વિભાગ કેળવણી ટ્રસ્ટ - અમદાવાદ. All Rights Reserved
Designed & Developed by Hiral Chauhan