ઉવારસદ તરફથી દંઢાવ્ય કેળવણી ટ્રસ્ટને માતાજીની અસીમ કૃપા વરસી રહે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છા
ઉવારસદ ગામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંવત ૨૦૫૭ ચૈત્ર વદ - ૧૧ને ગુરૂવાર તા. ૧૯-૪-૨૦૦૧ દર વર્ષે ચૈત્ર વદ -૧૧ના દિવસે નવચંડી હવનનું આયોજન કરવા આવે છે.
અમારા પૂર્વજ શ્રી વસનભાઇ વિક્રમ સંવત ૧૭૦૨માં વૈશાખ સુદ-૪ને મંગળવારના રોજ સઇજ ગામથી નીકળી ઉવારસદ ગામે વસવાટ કરેલ. આથી અમારો ઉવારસદ ગામે વિ.સંવત ૧૭૦૨ થી વસવાટ છે.
શુભ સ્થળ : મુ.પો. ઉવારસદ, બજારમાં, જિ. ગાંધીનગર
રજી. નં. ઈ-૩૨૧૧ - તારીખ: ૧૫-૦૨-૧૯૭૮
(ITT Reg. No. : DIT (E) 1244137/06-07)
કાર્યાલય: F/110, સુપથ કોમ્પલેક્ષ, જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦૦૧૩
GJDV.kelavanitrust@gmail.com
+91 9227767733
સને ૧૯૭૨ માં સ્વ. શ્રી શાંતિલાલ અમથારામ ચૌહાણ (કોંઠાવાળા) તથા સ્વ. શ્રી ભગુભાઇ ચતુરભા ચૌહાણ અમથારામ ચૌહાણે રૂા.૭૦૦૦/-ની આર્થિક સહાય આપેલ તેથી તેમના નામે ટ્રસ્ટની રચના કરવામાં આવી અને ટ્રસ્ટનું (લીંચવાળા)ના સહયોગથી કેળવણી મંડળની શરૂઆત કરવામાં આવેલ હતી તેવું અનુમાન છે.