જયશ્રી જક્ષણી માતાય નમઃ ।।

સમસ્ત મોચી પરિવાર, સાદરા તરફથી દંઢાવ્ય કેળવણી ટ્રસ્ટને હાર્દિક શુભેચ્છા

સમસ્ત મોચી પરિવાર, સાદરા દ્વારા જક્ષણી માતાની અસીમકૃપાથી સને ૨૦૦૨ વર્ષથી માતાજીના મંદિરના પટાંગણમાં ઉજવણી-સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ ત્યારથી દર વર્ષે જક્ષણી માતાજીના મંદિરના વિશાલ પટાંગણમાં ઉજાણીનું આયોજન કરવામાં આવે છે.સમયાંતરે સભ્યોની લાગણીને માન આપી નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે.

શુભ સ્થળ ઃ શ્રી જક્ષણી માતાજીનું મંદિર, મુ. સાદરા, જિ. ગાંધીનગર,

આયોજન સમિતિના સભ્યશ્રીઓ

  • શ્રી હર્ષદકુમાર નારણદાસ સોલંકી, નારણપરું ૯૮૨૪૪૦૯૭૨૩
  • શ્રી યોગેશભાઇ ભોગીલાલ રાઠોડ, નવાવાડજ, ૯૮૨૫૬૬૧૪૩૭
  • શ્રી દિલીપકુમાર રમણલાલ પરમાર, ઘીકાંટા, -૯૮૭૯૩૦૧૪૩૫
  • શ્રી ઘનશ્યામભાઇ મણીલાલ સોલંકી, રાણીપ, -૯૮૨૪૧૪૬૭૪૯
  • શ્રી રાકેશભાઇ મગનલાલ સોલંકી, સાદરા -૯૭૨૩૪૪૭૭૮૯
  • શ્રી રમેશભાઇ કેશવલાલ જણાસરી, ગાંધીનગર, - ૯૮૨૫૫૭૭૪૮૬
  • શ્રી સુરેસકુમાર અંબાલાલ રાઠોડ, ચાંદખેડા, -૯૯૨૪૩૭૩૪૧૫

શુભ સ્થળ : મુ. સાદરા, જિ. ગાંધીનગર

Contact Us

રજી. નં. ઈ-૩૨૧૧ - તારીખ: ૧૫-૦૨-૧૯૭૮

(ITT Reg. No. : DIT (E) 1244137/06-07)

કાર્યાલય: F/110, સુપથ કોમ્પલેક્ષ, જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦૦૧૩

GJDV.kelavanitrust@gmail.com

+91 9227767733

Quick Links

About

સને ૧૯૭૨ માં સ્વ. શ્રી શાંતિલાલ અમથારામ ચૌહાણ (કોંઠાવાળા) તથા સ્વ. શ્રી ભગુભાઇ ચતુરભા ચૌહાણ અમથારામ ચૌહાણે રૂા.૭૦૦૦/-ની આર્થિક સહાય આપેલ તેથી તેમના નામે ટ્રસ્ટની રચના કરવામાં આવી અને ટ્રસ્ટનું (લીંચવાળા)ના સહયોગથી કેળવણી મંડળની શરૂઆત કરવામાં આવેલ હતી તેવું અનુમાન છે.

Get In Touch


©Copyright ગુજરાતી જનક્ષત્રિય દંઢાવ્ય વિભાગ કેળવણી ટ્રસ્ટ - અમદાવાદ. All Rights Reserved
Designed & Developed by Hiral Chauhan