સમસ્ત ચાવડા પરિવાર, ડાભલા તરફથી દંઢાવ્ય કેળવણી ટ્રસ્ટને શુભેચ્છા સહ
ચાવડા પરિવારમાં ખણા, બોરૂ, જામળા, કોલવડ, પુંધરા, માણસા, પંચરવા અને ગોઝરીયા ગામોનો સમાવેશ થાય છે.
ચાવડા પરિવારનું બાબરી સ્થળ કુન્તોઝ માતાનું મંદિર ગામ-ડાભલા (વસાઇ) ચાવડા પરિવારના ઉપક્રમે દર બે વર્ષે ડાભલા ગામે નવચંડી હવનનું આયોજન કરવામાં આવે છે. જેમા પ્રથમ નવચંડી હવન સને ૨૦૦૫માં કરવામાં આવેલદંઢાવ્ય કેળવણી ટ્રસ્ટ ઉપર માતાજીની અસીમ કૃપા રહે અને તેમનાં સર્વ કાયો વિના વિઘ્ને પાર પડે તેવી અમારા સૌની અંતરની શુભેચ્છાઓ.
શુભ સ્થળ : મુ. પો. ડાભલા (વસઇ) કુન્તોઝ માતાજીનું મંદિર, તા. વિજાપુર, જિ. મહેસાણા
રજી. નં. ઈ-૩૨૧૧ - તારીખ: ૧૫-૦૨-૧૯૭૮
(ITT Reg. No. : DIT (E) 1244137/06-07)
કાર્યાલય: F/110, સુપથ કોમ્પલેક્ષ, જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦૦૧૩
GJDV.kelavanitrust@gmail.com
+91 9227767733
સને ૧૯૭૨ માં સ્વ. શ્રી શાંતિલાલ અમથારામ ચૌહાણ (કોંઠાવાળા) તથા સ્વ. શ્રી ભગુભાઇ ચતુરભા ચૌહાણ અમથારામ ચૌહાણે રૂા.૭૦૦૦/-ની આર્થિક સહાય આપેલ તેથી તેમના નામે ટ્રસ્ટની રચના કરવામાં આવી અને ટ્રસ્ટનું (લીંચવાળા)ના સહયોગથી કેળવણી મંડળની શરૂઆત કરવામાં આવેલ હતી તેવું અનુમાન છે.