સમસ્ત ચાવડા પરિવાર

સમસ્ત ચાવડા પરિવાર, ડાભલા તરફથી દંઢાવ્ય કેળવણી ટ્રસ્ટને શુભેચ્છા સહ

ચાવડા પરિવારમાં ખણા, બોરૂ, જામળા, કોલવડ, પુંધરા, માણસા, પંચરવા અને ગોઝરીયા ગામોનો સમાવેશ થાય છે.

ચાવડા પરિવારનું બાબરી સ્થળ કુન્તોઝ માતાનું મંદિર ગામ-ડાભલા (વસાઇ) ચાવડા પરિવારના ઉપક્રમે દર બે વર્ષે ડાભલા ગામે નવચંડી હવનનું આયોજન કરવામાં આવે છે. જેમા પ્રથમ નવચંડી હવન સને ૨૦૦૫માં કરવામાં આવેલદંઢાવ્ય કેળવણી ટ્રસ્ટ ઉપર માતાજીની અસીમ કૃપા રહે અને તેમનાં સર્વ કાયો વિના વિઘ્ને પાર પડે તેવી અમારા સૌની અંતરની શુભેચ્છાઓ.

આયોજકો

  • શ્રી વિનોદભાઇ નારણભાઇ ચાવડા - મો.૯૬૬૨૨૫૯૯૨૭ (કોલવડા)
  • શ્રી નવિનભાઇ કાન્તિલાલ ચાવડા - મો.૯૮૨૫૯૫૫૧૯૦ (કોલવડા)
  • શ્રી હરેશભાઇ અંબાલાલ ચાવડા - મો. ૭૬૦૦૦૦૧૬૫૪ (પુંધરા)
  • શ્રી બળદેવભાઇ કાળીદાસ ચાવડા - મો. ૯૮૭૯૫૧૩૭૭૫ (ગોઝારીયા)

શુભ સ્થળ : મુ. પો. ડાભલા (વસઇ) કુન્તોઝ માતાજીનું મંદિર, તા. વિજાપુર, જિ. મહેસાણા

Contact Us

રજી. નં. ઈ-૩૨૧૧ - તારીખ: ૧૫-૦૨-૧૯૭૮

(ITT Reg. No. : DIT (E) 1244137/06-07)

કાર્યાલય: F/110, સુપથ કોમ્પલેક્ષ, જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦૦૧૩

GJDV.kelavanitrust@gmail.com

+91 9227767733

Quick Links

About

સને ૧૯૭૨ માં સ્વ. શ્રી શાંતિલાલ અમથારામ ચૌહાણ (કોંઠાવાળા) તથા સ્વ. શ્રી ભગુભાઇ ચતુરભા ચૌહાણ અમથારામ ચૌહાણે રૂા.૭૦૦૦/-ની આર્થિક સહાય આપેલ તેથી તેમના નામે ટ્રસ્ટની રચના કરવામાં આવી અને ટ્રસ્ટનું (લીંચવાળા)ના સહયોગથી કેળવણી મંડળની શરૂઆત કરવામાં આવેલ હતી તેવું અનુમાન છે.

Get In Touch


©Copyright ગુજરાતી જનક્ષત્રિય દંઢાવ્ય વિભાગ કેળવણી ટ્રસ્ટ - અમદાવાદ. All Rights Reserved
Designed & Developed by Hiral Chauhan