શ્રી પાટણવાડા મોચી સમાજ ટ્રસ્ટ

સંચાલિત સ્વ. સમુબેન ઇશ્વરલાલ માણેકલાલ (વાલમવાળા) ઇશ્વર ભુવન ધર્મશાળા, અંબાજી

પાટણવાડા મોચી સમાજ દ્વારા ખરીદેલ છે. આ ધર્મશાળા એસ.ટી બસ સ્ટેશન તેમજ અંબાજી ભોજનાલયની નજીકમાં છે. આ ધર્મશાળામાં ૨૦ રૂમ છે. અધતન સગવડતા વાળી રૂમો છે. હાલમાં મોચી સમાજના સભ્યોને વિના મૂલ્યે રહેવા માટે આપવામાં આવે છે. આનો લાભ લેવા સર્વ જ્ઞાતિજનોને વિનંતી છે.

સંપર્કઃ

  • પ્રમુખ શ્રી જ્યંતિલાલ બી. ચૌહાણ
  • મંત્રી શ્રી પુરૂષોત્તમદાસ એચ. પરમાર

ધર્મશાળા ઓફીસ ઃ ૦૨૭૪૯-૨૬૨૯૪૫
મેનેજર શ્રી અરવિંદભાઇ ચૌહાણ : મો. ૮૧૨૮૧૧૫૨૮૦
સહમેનેજર શ્રી જ્યંતિભાઇ ચૌહાણ : મો. ૯૮૭૯૫૭૨૦૬

શ્રી શાં.અ. ચૌહાણ ગુજરાતી જનક્ષત્રિય દંઢાવ્ય વિભાગ કેળવણી ટ્રસ્ટ, અમદાવાદ. ઉપરની વિગતનો પરિવાર પરિચય ગ્રંથમાં સમાવેશ કરેલ છે. તે માટે અમો આભારની લાગણી તેમજ કેળવણી ટ્રસ્ટ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અંતરની શુભેચ્છાઓ

Contact Us

રજી. નં. ઈ-૩૨૧૧ - તારીખ: ૧૫-૦૨-૧૯૭૮

(ITT Reg. No. : DIT (E) 1244137/06-07)

કાર્યાલય: F/110, સુપથ કોમ્પલેક્ષ, જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦૦૧૩

GJDV.kelavanitrust@gmail.com

+91 9227767733

Quick Links

About

સને ૧૯૭૨ માં સ્વ. શ્રી શાંતિલાલ અમથારામ ચૌહાણ (કોંઠાવાળા) તથા સ્વ. શ્રી ભગુભાઇ ચતુરભા ચૌહાણ અમથારામ ચૌહાણે રૂા.૭૦૦૦/-ની આર્થિક સહાય આપેલ તેથી તેમના નામે ટ્રસ્ટની રચના કરવામાં આવી અને ટ્રસ્ટનું (લીંચવાળા)ના સહયોગથી કેળવણી મંડળની શરૂઆત કરવામાં આવેલ હતી તેવું અનુમાન છે.

Get In Touch


©Copyright ગુજરાતી જનક્ષત્રિય દંઢાવ્ય વિભાગ કેળવણી ટ્રસ્ટ - અમદાવાદ. All Rights Reserved
Designed & Developed by Hiral Chauhan