સોલંકી પરિવાર, વાવોલ તરફથી દંઢાવ્ય કેળવણી ટ્રસ્ટને શુભેચ્છા સહ...
ચેહર માતાજી મંદિરનો ફોટો
માતાજીના દર વર્ષે આસો સુદ પૂનમ (શરદ પૂર્ણિમા)ના રોજ નવચંડી મહાયજ્ઞ કરવાનો શુભ સંકલ્પ કરેલ છે.
શુભ સ્થળ : મુ. પો. વાવોલ, તા.જિ. ગાંધીનગર.
રજી. નં. ઈ-૩૨૧૧ - તારીખ: ૧૫-૦૨-૧૯૭૮
(ITT Reg. No. : DIT (E) 1244137/06-07)
કાર્યાલય: F/110, સુપથ કોમ્પલેક્ષ, જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦૦૧૩
GJDV.kelavanitrust@gmail.com
+91 9227767733
સને ૧૯૭૨ માં સ્વ. શ્રી શાંતિલાલ અમથારામ ચૌહાણ (કોંઠાવાળા) તથા સ્વ. શ્રી ભગુભાઇ ચતુરભા ચૌહાણ અમથારામ ચૌહાણે રૂા.૭૦૦૦/-ની આર્થિક સહાય આપેલ તેથી તેમના નામે ટ્રસ્ટની રચના કરવામાં આવી અને ટ્રસ્ટનું (લીંચવાળા)ના સહયોગથી કેળવણી મંડળની શરૂઆત કરવામાં આવેલ હતી તેવું અનુમાન છે.