॥ શ્રી બ્રહ્માણી માતાજી " શ્રી ચામુંડા માતાજી | શ્રી સધી માતાજી ||

સમગ્ર સઇજા પરિવાર કુળદેવી માતાજી મુ. સઇજ

સંવત ૨૦૬૦ના માગશર સુદ-૭ને રવિવાર તા.૩૦-૧૧-૨૦૦૩ના રોજ સઇજ ગામે માતાજીની પ્રતિષ્ઠાનો પ્રસંગ ઉજવાયો.

સઇજા પરિવારમાં સઇજ, ડાબલા, ઓગણજ, મેઉ ગામોનો સમાવેશ થાય છે. આ ગામોના સમસ્ત ભાઇઓ માતાજીના પ્રસંગો ઉજવે છે.

માતાજીની પ્રતિષ્ઠા માગશર સુદ - ૭ના દિવસે થયેલ હોવાથી દર વર્ષે માગશર સુદ-૭ના દિવસે સઇજ ગામે નવચંડી હવનનું આયોજન કરવામાં આવે છે.

વિક્રમ સંવત ૧૬૯૯માં કડીથી ભાઇઓ છૂટા પડ્યા જેમા ખાનાભાઇ જોટાણા વસ્યા અને એક ભાઇ ચાંપાભાઇ તથા તેમના દિકરા વસનભાઇ સઇજ મુકામે વસ્યા ત્યારથી અમારા કુંટબોનો સઈજ ગામે વસવાટ છે. ત્યારબાદ વસનભાઇ તથા તેમના દિકરા પુંજાભાઇ વિક્રમ સંવત ૧૭૦૨ના વૈશાખ સુદ-૪ને મંગળવારે ઉવારસદ ગામે વસવાટ કરેલ (બારોટજીના ચોપડા મુજબ)

સંપર્ક

શુભ સ્થળ ઃગામ સઇજ તા. કલોલ. જી. ગાંધીનગર,

શ્રી બ્રહ્માણી માતા સઇજા પરિવાર

ઉવારસદ તરફથી દંઢાવ્ય કેળવણી ટ્રસ્ટને માતાજીની અસીમ કૃપા વરસી રહે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છા

ઉવારસદ ગામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંવત ૨૦૫૭ ચૈત્ર વદ - ૧૧ને ગુરૂવાર તા. ૧૯-૪-૨૦૦૧ દર વર્ષે ચૈત્ર વદ -૧૧ના દિવસે નવચંડી હવનનું આયોજન કરવા આવે છે.

અમારા પૂર્વજ શ્રી વસનભાઇ વિક્રમ સંવત ૧૭૦૨માં વૈશાખ સુદ-૪ને મંગળવારના રોજ સઇજ ગામથી નીકળી ઉવારસદ ગામે વસવાટ કરેલ. આથી અમારો ઉવારસદ ગામે વિ.સંવત ૧૭૦૨ થી વસવાટ છે.

આયોજકો

  • શ્રી ગુણવંતભાઇ શકરાભાઇ ચૌહાણ - પ્રમુખ - ૯૯૦૯૯૨૪૭૨
  • શ્રી જગદીશભાઇ કે. સોલંકી - ઉપપ્રમુખ : ૯૬૮૭૪૮૬૨૩૩
  • શ્રી જયંતિભાઇ એસ. જનસારી - મંત્રી
  • શ્રી મનુભાઇ એ. સોલંકી - સહમંત્રી : ૯૮૭૯૫૯૧૦૧૩
  • શ્રી રસિકભાઇ એ. સોલંકી - ખજાનચી : ૯૮૨૫૩૬૫૯૬૨
  • શ્રી હસમુખભાઇ આર. સોલંકી - કા.સભ્ય
  • શ્રી દશરથભાઇ આર. સોલંકી - કા.સભ્ય
  • શ્રી બળદેવભાઇ એમ. સોલંકી - કા. સભ્ય
  • શ્રી બીપીનભાઇ ડી. સોલંકી - કા.સભ્ય
  • સલાહકાર સભ્ય
  • શ્રી અમૃતભાઇ જી. સોલંકી ઃ ૯૮૨૪૯૯૦૮૫૧
  • શ્રી કનુભાઇ એસ. સોલંકીઃ ૯૪૨૭૩૦૩૧૨૩

શુભ સ્થળ : મુ.પો. ઉવારસદ, બજારમાં, જિ. ગાંધીનગર

Contact Us

રજી. નં. ઈ-૩૨૧૧ - તારીખ: ૧૫-૦૨-૧૯૭૮

(ITT Reg. No. : DIT (E) 1244137/06-07)

કાર્યાલય: F/110, સુપથ કોમ્પલેક્ષ, જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦૦૧૩

GJDV.kelavanitrust@gmail.com

+91 9227767733

Quick Links

About

સને ૧૯૭૨ માં સ્વ. શ્રી શાંતિલાલ અમથારામ ચૌહાણ (કોંઠાવાળા) તથા સ્વ. શ્રી ભગુભાઇ ચતુરભા ચૌહાણ અમથારામ ચૌહાણે રૂા.૭૦૦૦/-ની આર્થિક સહાય આપેલ તેથી તેમના નામે ટ્રસ્ટની રચના કરવામાં આવી અને ટ્રસ્ટનું (લીંચવાળા)ના સહયોગથી કેળવણી મંડળની શરૂઆત કરવામાં આવેલ હતી તેવું અનુમાન છે.

Get In Touch


©Copyright ગુજરાતી જનક્ષત્રિય દંઢાવ્ય વિભાગ કેળવણી ટ્રસ્ટ - અમદાવાદ. All Rights Reserved
Designed & Developed by Hiral Chauhan