શ્રી સધી બ્રહ્માણી માઇ મંડળ, બોરીસણા (કલોલ) પરિવાર
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
સંવત ૨૦૬૬ વૈશાખ સુદ-૪ સોમવાર તા.૧૦-૫-૨૦૧૨
દર વર્ષે વૈશાખ સુદ-૪ના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
દ્વિતીય નવચંડી યજ્ઞ મહેત્સવ સંવત ૨૦૬૭ના વૈશાખ સુદ-ચોથને શનિવારે તા.૭-૫-૨૦૧૧ના રોજ યોજેલ
તૃતીય નવચંડી યજ્ઞ મહોત્સવ સંવત ૨૦૬૮ના વૈશાખ સુદ ચોથ - બુધવાર તા. ૨૫-૪-૨૦૧૨ના રોજ યોજેલ.
શ્રી
સધી-બ્રહ્માણી માઇ મંડળ બોરીસણા (કલોલ) પરિવાર તરફથી દર વર્ષે વૈશાખ સુદ-ચોથના દિવસે
નવચંડી યજ્ઞ મહોત્સવનું આયોજન બોરીસણા મુકામે (કલોલ) મંદિરની વાડીમાં કરવામાં આવે છે.
કલોલના
સભાસદ ભાઇઓ જેઓ કલોલ - બોરીસણા - જાસપુર - ચાંદખેડા - અમદાવાદ - ગાંધીનગર - સાદરા વસતા કુલ ૬૮
સભાસદ ભાઇઓ આ મહોત્સવમાં તન-મન-ધનથી સેવા આપે છે.
દર વર્ષે માતાજીના નવચંડી યજ્ઞ
મહોત્સવમાં સભાસદ કુંટુંબીજનો, સભાસદ ભાઇઓ પરણિત બહેન દીકરીઓને તેમજ માઇ ભક્તોને હૃદયપૂર્વક
આમંત્રણ આપવામાં આવે છે. સભાસદ ભાઇઓની પરણિત બહેન-દીકરીઓને મંડળ તરફથી ભેટ આપવામાં આવે છે.
શુભ સ્થળ : શ્રી સધી બ્રહ્માણી માઇ મંડળ, મુ. બોરીસણા (કલોલ) જિ. ગાંધીનગરસંપર્ક : ૯૮૨૫૫૨૧૩૦૨, ૯૯૨૫૬૯૯૩૦૦, ૯૮૯૮૬૯૮૫૦૦
રજી. નં. ઈ-૩૨૧૧ - તારીખ: ૧૫-૦૨-૧૯૭૮
(ITT Reg. No. : DIT (E) 1244137/06-07)
કાર્યાલય: F/110, સુપથ કોમ્પલેક્ષ, જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦૦૧૩
GJDV.kelavanitrust@gmail.com
+91 9227767733
સને ૧૯૭૨ માં સ્વ. શ્રી શાંતિલાલ અમથારામ ચૌહાણ (કોંઠાવાળા) તથા સ્વ. શ્રી ભગુભાઇ ચતુરભા ચૌહાણ અમથારામ ચૌહાણે રૂા.૭૦૦૦/-ની આર્થિક સહાય આપેલ તેથી તેમના નામે ટ્રસ્ટની રચના કરવામાં આવી અને ટ્રસ્ટનું (લીંચવાળા)ના સહયોગથી કેળવણી મંડળની શરૂઆત કરવામાં આવેલ હતી તેવું અનુમાન છે.